Aimamedia JAYESH MANGALBHI PATEL
ધનસુરા બસસ્ટેશન Bayad Arvill
માં દિવ્યાંગ ધારો 2016,ની સંપૂર્ણ અમલવારી કરવામાં આવી રહી છે દિવ્યાંગ સરરતા થીં હરીફરી શકે તે રીતે પટ્ટા નાખી સુચક નીશાન તેમજ અંધ દિવ્યાંગ ભાઈ બહેનો ને પણ સરરતા રહે તે રીતે પટ્ટા નાખી સુચક પ્લેટ ફોર્મ સૈચાલય અવરોધ મુક્ત વાતાવરણ બનાવવા મા આવ્યું
Aima media JAYESH MANGALBHI PATEL