logo

આણંદ ના સેતુ ટ્રસ્ટ દ્વારા અંધ બાળકો ને અયોધ્યા લઈ જવા માં આવ્યા

આણંદ ની અંદર જીતુભાઈ રાસાધરી નામના એક સેવાભાવી માણસ જે અંધ બાળકો ને કઈક ને કઈક પ્રવાસ કાંતો અનેક અનેક રેસ્ટોરન્ટ માં બાળકો ને જમવા લઈ જતા હોય છે ત્યારે આણંદ ની એક સંસ્થા જેનું નામ સેતુ ટ્રસ્ટ છે તેના બાળકો ને આયોધ્યા અને અલગ અલગ જગ્યા પર બાળકો ને લઇ જવામાં આવ્યા છે તે પણ એસી વાળી બસ માં......

59
4030 views