logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

અમદાવાદમાં આવેલ ઍક સ્કૂલ માં આગ નો બનાવ બન્યો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

અમદાવાદ માં આવેલ આદિશ્વર કેનાલ જોડે સ્કૂલ માં આગ લાગવાનો બનાવ બન્યો . સદનસીબે કોઈ બાળકો હતા નહીં.આગ નો બનાવ સ્કૂલ બંધ હતી તે થી બાળકો હતા નહીં . એટલે કોઈ જાનહાનિ થઈ નથી

141
4926 views

Comment