માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિશ્વ વન્યજીવ દિવસ અંતર્ગત આજે સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7મી બેઠક યોજાઈ.
આ અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વિશ્વ વન્યજીવ દિવસ અંતર્ગત આજે સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7મી બેઠક યોજાઈ.
આ અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.