logo

થરાદ મોં ભંગારના વાડા સીલ કરવામાં આવ્યા

થરાદના ભીલ વિસ્તાર માં બુધવાર ના રોજ મામલતરશ્રી અને ચીફ ઓફિસરશ્રી વિપુલભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ અલગ અલગ ભંગારના વાડાઓ જે ફાયર સેફ્ટી સાધનો ધરાવતાં નહતા તેવા 05 ભંગાર ના વાડા ને સીલ મારવામાં આવ્યા હતા અને નોટિસો ફટકારી હતી જયારે ભંગાર ના વાડા માં કોઇ હાજર ન હતા ત્યારે સ્થાનિકો ના ટોળે ટોળા જૉવા મળ્યા હતા..

અહેવાલ પી જે ચૌધરી

4
3048 views