રાજ્યના દરેક જિલ્લા તથા મહાનગરોમાં આ વર્ષે " સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત " અંતર્ગત ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે, જેના ઉપલક્ષ્યમાં ગાંધીનગર ખાતે વિવિધ ખાતાના ઉચ્ચ અધિકારીઓની સાથે અને અન્ય જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરીને આયોજનલક્ષી ચર્ચા કરી અને તૈયારીઓની સમીક્ષા કરી.
રાજ્યના દરેક જિલ્લા તથા મહાનગરોમાં આ વર્ષે " સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત " અંતર્ગત ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે, જેના ઉપલક્ષ્યમાં ગાંધીનગર ખાતે વિવિધ ખાતાના ઉચ્ચ અધિકારીઓની સાથે અને અન્ય જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરીને આયોજનલક્ષી ચર્ચા કરી અને તૈયારીઓની સમીક્ષા કરી.