logo

સુરતઃ જય રણછોડ - માખણ ચોર આજે અષાઢી બીજ ના રાજ્ય મંત્રી મુકેશ પટેલે દર્શન કર્યા. શ્રી મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ શ્રી મહં

સુરતઃ જય રણછોડ - માખણ ચોર આજે અષાઢી બીજ ના રાજ્ય મંત્રી મુકેશ પટેલે દર્શન કર્યા.

શ્રી મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ શ્રી મહંત શ્રી સીતારામદાસ બાપુ સમસ્ત ભકત મંડળ, શ્રી લંકા વિજય હનુમાનજી આશ્રમ દ્વારા આયોજીત અષાઢી બીજના પાવનપર્વ પર સુરત ખાતે રેલ્વે સ્ટેશન થી ઇસ્કોન મંદિર જહાંગીરપુરા પ્રભુ શ્રી જગન્નાથજીની રાજ્ય મંત્રી મુકેશ પટેલે આરતી કરી નગરયાત્રા નો પ્રારંભ કરાવ્યો.
પ્રભુ જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીની રથયાત્રામાં સહભાગી થયા.

ભગવાન શ્રી જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી ના આશીર્વાદ લીધા અને મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારેલા સૌ ભાવિક ભક્તો પર આશીર્વાદ બન્યા રહે.
તથા
સૌ ના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી...
સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ સુરત ઓલપાડ

7
101 views