logo

આજરોજ શ્રીલંકા વિજય હનુમાન મંદિર અમરોલી સુરત ખાતે અષાઢી બીજનાં પાવન પર્વે એ વિશ્વ હિન્દુ પરિષદ ના દક્ષિણ ગુજરાત પ્રાંત ના સહ મંત્રી શ્રી પ્રવિણભાઈ ગજેરા સાથે ભગવાન શ્રી જગન્નાથજી ના ભગવાન દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા પ્રભુ નગરયાત્રાએ નીકળ્યા છે ત્યારે એમના આશીર્વાદ સૌ સુરતવાસીઓને પ્રાપ્ત થાય અને સૌની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરી..

આજરોજ શ્રીલંકા વિજય હનુમાન મંદિર અમરોલી સુરત ખાતે અષાઢી બીજનાં પાવન પર્વે એ વિશ્વ હિન્દુ પરિષદ ના દક્ષિણ ગુજરાત પ્રાંત ના સહ મંત્રી શ્રી પ્રવિણભાઈ ગજેરા સાથે ભગવાન શ્રી જગન્નાથજી ના ભગવાન દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા

પ્રભુ નગરયાત્રાએ નીકળ્યા છે ત્યારે એમના આશીર્વાદ સૌ સુરતવાસીઓને પ્રાપ્ત થાય અને સૌની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરી..

25
212 views