logo

વલભીપુર હાઇવે પર આવેલ બુધેશ્વર શોપિંગ સેન્ટરમાં નોટરી વકીલ ની ઓફિસમાં લાગેલી આગ

વલભીપુર હાઇવે પર આવેલ બુધેશ્વર શોપિંગ સેન્ટરમાં નોટરીવકીલ શ્રી વલ્લભભાઈ જાદવ ની ઓફિસ ની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી તમામ વસ્તુઓને બળીને ખાગ થઈ ગયેલ છે પ્રાથમિક તારણ અનુસાર અંદાજે એક થી દોઢ લાખ જેટલું નુકસાન જાણવા મળેલ છે આગ નેકાબુ મેળવવા માટે વલભીપુર નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો

31
882 views