રાજકોટ જીલ્લા ના ધોરાજી માં બે દિવસ પહેલા ધોરાજી ભગવતસિંહજી શાકમાર્કેટ માં આવેલ બુગદા માંથી એક મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ ને બુગદા માંથી બહાર કાઢી ને પોસ્મોટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં આધેડ ન માથાના ભાગે ઇજાઓ જોવા મળી હતી જેને લઈ ને પોલીસ એ તપાસ હાથ ધરી હતી જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસ એ આધેડ ન હત્યારા ને પકડી પાડ્યો છે અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે....
read more